RSS

सावरकर की ‘हिंदुत्व’ विचारधारा की समीक्षा

28 May

આમ તો આજે વીર સાવરકરની જન્મજયંતિ પર ૨૦૦૪માં લખેલો મારો જ લેખ અહીં મુકવાનો હતો. પણ અચાનક આ બ્લોગપોસ્ટ નજરે ચડી. ભલે હિન્દીમાં, ભલે થોડીક ઓછી તીવ્ર દલીલો અને મિનિમમ રેફરન્સ સાથે પણ આ લેખ લગભગ (એક-બે મુદ્દાને બાદ કરતા ) મારા જ વિચારોનો પડઘો હોય એમ લખાયેલો છે. અહીં અંધ ગુણગાનને બદલે પ્રાચીનમાં યથાયોગ્ય પરિવર્તન કરી, જૂની વાતોને જોખીને – એમાંથી જે સાર્થક હોય એ જ સ્વીકારવાની અને નિરર્થક હોય એ નિખાલસતાથી પડકારવાનો આધુનિક યુવા અભિગમ છે. લેખની શૈલી સરળ, અભ્યાસ સંતુલિત અને ઈરાદા નેક હોઈને થોડુંક સમજદારીપૂર્વકનું ઐતિહાસિક, સૈદ્ધાંતિક અને રાજનીતિક બેકગ્રાઉન્ડ હશે તો વાંચવો અને વિચારવો ગમશે. 🙂

Discovery

प्रष्ठभूमि

हिंदुस्तान में किसी की धार्मिक भावनाओं को ठेंस पहुँचाना बहुत ही आसान है – किसी चित्रकार की तस्वीर या कलाकार के चल-चित्र से ऐसा झट से किया जा सकता है| हम में से कुछ बुद्धि-जीव हैं जिनको सिर्फ उपरोक्त लिखे वाक्य से ही ठेंस पहुँच गयी होगी और वो हमें सउदी अरब जाकर ऐसा करने और परिणाम भुगदने का ताना देने लगेंगे| मैं तुरंत कान पकड़ कर माफ़ी मांगता हूँ – मुझे नहीं पता था की हिंदुस्तान की तुलना धर्म-तांत्रिक देशों से हो रही थी!

सामान्यतः हम सब इस बात से सहमत हैं की धार्मिक मुद्दों पर राजनीति नहीं होनी चाहिए – विकास से बड़ा और कोई मुद्दा नहीं होना चाहिए| परन्तु प्रजातंत्र में इस मुद्दे को राजनीति के दायरे से बाहर जाँचना लगभग नामुमकिन है| नेता और अभिनेता अपनी राजनीतिक और रचनात्मक आज़ादी का इस्तेमाल करते रहेंगे (और क्यों न करें?) और इन संगठनों, जो हमारे धार्मिक/वर्णीय प्रतिनिधि…

View original post 3,673 more words

 
Leave a comment

Posted by on May 28, 2013 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: